transcript of 1 A
ઓમ
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરુદેવ નમઃ
તેમ આત્મિક શક્તિ એવી છે માં, એ થોડું થોડું વખતે એનું ઇન્જેક્શન લીધેલું હોય તો સ્ફુર્તી મળે. મહિનામાં એક વખત, બે વખત, ચાર વખત, હાથ દારા ચાર દારા - લગ્ભગ તીસ દારા, લગભગ રોજ --
જેને રોજનું પતી ગયું હોય એનું વાતાવરણ એવું થાય કે માનવીને તે સિવાય કંઈ ગમે જ નહીં આ આ તો દીવાનો તેલ છૂટી ગયો એટલે પાછું દીવો લાવો એ છે કે નહીં, એ વિચાર આવે, પણ બે ડરપ આગળથી જોતે તેલ પહેલેથી પુરી રાખતે તો પેલો દીવો ? ચમક્તે ?.
આત્મિક શક્તિ એવી મા છે, કે એને જરા બી ઈશારો છે ના, તો હતી જાય પોતાના જગા થી. બીજી દુનિયાની શક્તિ મળી શકે - બહેનો આજે નહિ કાલે, બે મહિના પછી લૈશુ, તે તુને મળી શકે પણ આત્મિક શક્તિ નહીં મળે જે મોમેન્ટ તે જે ચીઝ થાય તે થાય ઈલેક્ટ્રીક નું કનેક્શન જ્યારે થાય ત્યારે લાઇટ થાય. કનેક્શન તૂટી ગયું અને કહો કે ઉંજરડું થાય તો નહીં થાય.- તેથી આત્મિક શક્તિને માટે કરવું જોઈએ રોજના હિસાબે આપને પા કલાક, અરધો કલાક, એક કલાક, કેટલું બી સંતની આગળ જવું નહીં તો અગિયારી આતશ બહેરામ, જાબી જવું હોય તો અરધો કલાક જઈ, અને નમી ને ચાલી આવવાનું. -- નિયમ એવો રાખવો જોઈએ કે રોજ આતશ બહેરામ માં જવું -- આતસ બહેરામ નજદીક નહીં હોય તો દરિયો, દરિયો ભી નજદીક નહીં હોય તો હવાની અંદર આકાશની ઉપર જોઈને એક બે મિનીટ બી માટે ભી ? દરિયાધારી ? અને આંખ બંધ કરીને વિચાર કરવાનો ભગવાનનો - "એ ભગવાન ચોવીસ કલાકની અંદર હું બે મિનિટ તને યાદ કરું છું. ઘણી ઓછી છે." = પણ આકાશ બહેરામ જવાથી શું થાય, મનોભાવના ઊંચ થાય, સારું સમજ પડે, સારા વિચાર આવે, પવિત્ર શક્તિઓ છે, ના માલમ કેટલા પવિત્ર માણસ આવીને ..જાય છે.. ના માલમ કેટલા ફરિશ્તાઓ આવીને જાય છે, - આપણું આતશ બહેરામ એતલે માન થયુ કે આય મકાન છે ભગવાન નો. - મંદિર એટલે માન થયું ભગવાનનું મકાન, - મસ્જિદ - ગમે તે હોય - દેવુંલ હોએ, મંદિર હોય, માથું ઝુકાવીને નમઃ, કારણકે એ પવિત્ર શક્તિઓ છે. તેની યાદ આપને સખત પ્રયા કરે, ? અમલો ? કર્રે. દુનિયાની એમ તો બેન કર્યા કરે, આપના બચાઓ એમ છે, છોકરાઓ એમ છે, એમ છે દુનિયા એમ છે, ઓફિસ કેમ છે, ફલા નો એમ છે તેમ છે, પણ ઈશ્વરની યાદ કરનાર બહુ ગંભીર વિચાર કરવો પડે. - પ્રભુ આપણું બધાનો -- કેમ આપણે માય બાપનું વિચાર કર્યો, જ્યારે આપણા દિલમાં કંઈ દુઃખ આવી ગયું, તો માઈને જઈને વલગી એ, તેની પાસે રરીએ, તેની પાસે માગીએ, -- તેવી જ રીતે પ્રભુ ભી વાપરો માય છે. -
પ્રભુ આગળ જઈને આપણે કંઈ બોલીએ, ચાલીએ તો પ્રભુ સમજે જ. એમ કરતા કરતા મનને આદત પડી જાય -- મનને આદત પડી ગઈ એત્અલે આપોને જરા ભી એવી તકલીફ પડે તો પેલો પ્રભુ આગળ ચાલી જાએ.
અગિયારી નહીં તો આતશ બહેરામ માં - પ્રભુને જોયે છો કોને. તા હાથ જોડીને તેની વિનંતી કરયે તો દિલની અંદર દેવ દેખાય. - એ તેથી દિલ સમજે -- અને તમોને ઓટોમેટિકલી તેનો જવાબો મળે અથવા તો તમુને એનો લાભ મળે. -
છાતી કરીને બધા મેડલો દેખાડે આઈ મારા જેવા સાધારણ માણસને. આય બધા મેડલો દેખાડે. હું પેરુ એટલે મારું જો પાપ હોય તે દબાઈ જાય અને તુને પેલો ?............. ? એટલે આખા આખા પાપથી નિર્દોષ થઈ જાય. (હન્સે છે) રામ રામ -
? ઘણા ? વર્ષથી આપણું હૃદય ફુલાઈ જાય.-- ડોક્ટર આગળ જઈએ તો દવા આપે - કોઈ શોધ્યા ડોકટર હોય તો સારું ટ્રીટમેન્ટ આપે - અને મારા જેવા હોય તો ઊંધું થઈ જાય - પેટમાં નહીં દુખતું હોય તે ભી દુઃખે - અનેક જાતના વાઈદ આવે - વૈદ, હોમિયોપેથિક, અલોપાથિક છે, સૌ પોતપોતાની દવા બતાવે. અમારો એક ડોક્ટર છે..... આજે એમ સમજ્યુ કે એક માણસને મના કરી લીધું કે તું ઘોષ, મચ્છી ઇદા ને હાત ના લગાડતો નહીં તો તું મરી જશે- - બીજા માણસને કહે છે નથી ખાતો તેને કહે છે ખા. - ઈડા ખા - ઘોસ ખા - તારે હસવું આવે છે ---? ડોક્ટરની -- કે એક ને એમ કે છે, અને બીજાને એમ કે છે, એટલે રોગ શું છે એ પારખી નહી શકે - રોગની દવા પેલો કરી નહી શકે - કાર્ન કે જેનું મન ? પૂછવાતું ? હોય કોઈ ચીજ ખાવાને માટે, તો તે માણસ દવા કરતા સિક વધારે પરિજાય઼ - તે આય બધું શું છોડવાનું માં - અને જે માણસ ખાવાની ઈચ્છા રાખતો હોય, તે તો કેસે આ મારું મારું સિકનેસ નો ? પ્રવાહ" ? આવ્યો. મને બહુ ગમત પડે ડોક્ટરો પર. - તેના કરતાં દવા કરીએ જ નહીં કે રોગ વધે -
ધર્મ કોનને કેય ?
ધર્મ એવી વસ્તુ છે કે સમજમાં આવી શકે - ધર્મનું રહસ્ય ધર્મમાં આવી ગયો - જ્યાં સુધી ઘરમ પાલિયે છે - કે અમે અમારો ધર્મ પાલિયે છીએ - હિન્દુ કેહે છે કે અમે અમારા ધરમ પાલિએ છીએ, પાર્સી કેય છે કે અમે અમારો ધરમ પાલિયે છે. .. તમે અમારો ધર્મ બરોબર પાળીએ છીએ
પણ ધર્મ ક્યાં સુધી લઈ જાય તમોને -- તમને ધર્મ એટલી જ જગ્યાએ લઈ જાય કે તમે અએતલુ કેવાય કે હમે ધાર્મિક કેવાઓ. ધર્મ ધાર્મિક તરફ઼ લઈ જઈ અને પછી છોરી લે - પછી આગળ રસ્તો છે -
હવે આપણે ધર્મની અંદર બધા વાદાઓ પાડી નાખ્યા - બધા પંથો પારી નાખ્યા -- ઈશ્વરને ત્યાંથી જન્મેલો માણસ ધર્મ લઈને આવતો નથી == અને પછીથી આસ્તે આસ્તે આસ્તે આસ્તે તે સમજતો થાય ક્રે આય શોજુ છે અને આય ખરાબ છે. -- જે શોજુ છે એ સ્વીકાર કરે છે કે આય ધર્મ છે - જે ખોટું છે આય અધર્મ છે --પછી કોઈ બી કોમ હોય. - પ્રભુએ જે વખતે મનુષ્યની રચના કરી તે વખતે કઈ સ્પેશિયલ નહીં હતું - કે આય મુસ્લિમ છે, કે આય હિન્દુ છે, કે આય પારસી છે કે આય પેલો આય છે -- એ આપરે આપ્રે તોલાઓ બનાવી લીધા = આ તોલાઓથી શું થયું ધર્મનો નાશ થયો કેમ નાશ થયો - કે મારો ધર્મ ઊંચો -- હું એને ? અભરાઈ ? જઈશ = પારસી કહેશે અમારી અગિયારીમાં કોઈએ દાખલ નહીં થવું - હિંદુ કેસે હમારા વિષ્ણુ પંથમાં કોઈએ દાખલ નહીં થવું - મુસલમાન કેસે કે બીજા કોઈને અમે લઈએ નહીં અને અમે કોઈના છઈએ નહીં --એમ વાદાઓ પડી ગયા -
વાડા પડી ગયા એટલે શું - કોઈને ત્યાંથી પાંચ કુતરા હોય - એટલે પેહલે મારે એક કૂતરો હોય - બીજે મારે એક કૂતરો હોય -- તે પોતપોતાના પટ્ટા લગાવે - અને તેની ઉપર કુતરા નું નામ લખી લે - અને નંબર લખી લે - હવે સરકાર કરે છે - બે રૂપિયા લઇ છે અને કુતરા પત્તા આપે છે -. પેલો કેસે અમારો કુતરો છે- પેલો કેસે આય જરથુસ્તી નો કુતરો છે - આ હિન્દુ નો કુતરો છે --- આ મુસલમાનનો કૂતરો છે -- કારણ કે પટ્ટા લાગી ગયા અને એ જ ધર્મ થઈ ગયો ==
જોતા જાવ કે કે મહાત્માઓ અને મહાપુરુષો એના ધર્મ ના ભાગ કરતા નથી - એ લોકો જે વખતે ઊંચી સ્થિતિ પર ચાલી જાય, તો એ લોકોને ધર્મ જેવું કઈ લાગતું નથી - એ લોકો એમ જ સમજે છે કે સર્વ ધર્મ સારખા - અને એ લોકોના જે ચેલા હોય, ....? જે બી હોય, તે બધા ધર્માના એ લોકો કરે - એ લોકો નથી કહેતા કે તું મુસ્લિમ છે તો મારી સાથે ના જમતો, કે તુ હિન્દુ છે કે તો અમારી સાથે ના જમતો, તું પારસી છે તો અમારી સાથે ના જમતો -
એજે વાદા પાડનારો છે એની અંદરથી શું થાય ?
બધા ભાગલા પડી ગયા -- કૌન ના --આપણા પોતાના ને દેશ ના ભી. - જે ધર્મ કરીને એક ચીજ સમજતા કે ધર્મ કઈ વસ્તુ છે પારકા નું ભલું કરવું એ આપણો ધર્મ. - તો આપણે ધર્મ જો અમલમાં મૂકીએ, તો બધા જ ધર્મની ? તાલીમ ? આપણે જોતા થઈએ -
જેવી રીતે મહાપુરુષો કહે છે કોઈ બી શાસ્ત્રોમાં- કોઇબી એવા મોટા મોટા - રામચંદ્રજીને જો, રામાયણ જો, કૃષ્ણ ભગવાનની ગીતા જો, આપણી ખોરદેહ અવસ્તા જો, કોરાન શરીફ, બાઈબલ જો, એની અંદર તેના પેગંબર હોય અને તેના મોતા મોતા મહાત્માઓ એ કોઈદારો કહ્યું નથી કે આપણે વધારે સરસ છઈએ કે એ લોકો નિચ્ચા છે -
10:01
એ લોકો બધાને સંબોધીને કહે છે કે આઈ અમારી વાતો સમજો; અમે કહીએ તે ખરું છે, તમુને ચાલવું હોય તો આય વાત પર ચાલો - છોડી દો એ બધઓ ઝઘડો - જ્યાં સુધી ધર્મના ઝઘડા છે ત્યાં સુધી મારામારી થાય ત્યાં સુધી ધર્મ નો ઝગડા ચાલ્યા કરશે દુનિયામાં ત્યાં સુધી દુનિયાનો કોઈ દારો ? નિવારન નહિ થાય઼.?
બધા એક થઈ જાય - જો ધર્મો જુદાં તો ભાઈ બેહેન ભી જુદા. પેલો મુસ્લિમ બાઈ છે - પેલો હિન્દુ ભાઈ છે -પેલી ક્રિશ્ચિયન બાઇ છે - પેલો કેસે એમ - પેલો ચર્ચમાં ઉભો રહીને, હાથ ઠોકીને, કહે છે, અમારા ક્રિસચન માજ દાખલ થાવ, તો જ તમને સ્વર્ગમાં જવાની પરવાનગી મળે - પેલો કહે છે તમે બ્રાહ્મણ થાઓ તો જ તમને બ્રાહ્નેમા ને જોવાની ઈચ્છા મળે - આપણે કહીએ છીએ કે જરથોશતી થાવ તો જ આપુને બેહસ્ત માં જવાની પરવાનગી મળે.
પણ કોઈ ત્યાં જતું નથી- આવો વાદો કરનારા માણસ કોઈ ગયા નથી. અને આજ સુધી જે પ્રોફેટ થઈ ગયા, જે મહાત્માઓ થઈ ગયા, એને ધર્મોને જુદો ગન્યો નથી-- એને પૂછવામાં આવે કે ધર્મ એટલે શું? --તો હસી પડે -
કે અજીમ તમે વાદળમાં છો, ઊંઘમાંથી બહાર આઓ --કઈ દુનિયાનો સર્કલ આપણે જોઈએ - એની અંદર થોર1 ક્રિસ્ચન- થોર1 ઈઝરાયેલ- થોર1 મોહમ્મદન- થોરા હન્દુ- થોરા પારસી -એમ બધું મૂકીને બધા નાના નાના બ્લોકો થઈ ગયા--
હવે જે ખરો ધર્મ છે તે તો ધર્મને જાણવા માંગે છે તે શોધવા બેસે છે શું શોધવા બેસે છે? પોતાનો ધર્મ રાખીને પોતાનો ધર્મ રાખીને બીજા ધર્મનો અભ્યાસ કરે આ ધર્મમાં જે કહેલું છે કે મારા ધર્મમાં જે કહેલું છે -હુમત: હુખત: હુવરશ્ત: , મનશની ગવશની કુનશની - તે વસ્તુ પેલા ધર્મમાં છે કે જો એ વસ્તુ તેનામાં હોય ન હોય - કોઈ પેગંબર જુઠ્ઠો નથી, અને કોઈ મહાત્મા જુઠ્ઠો નથી. સંત, મહાત્મા અને પેગંબર એક જ. ઐયા સન્ત કહે છે, મહત્માઓ કહે છે, અહીંયા પેગુમભર કહે છે.
તે બધા પોતપોતાનો સરખું સરખું સરખું ?.....? પોતે જોયા કરે છે. અને પછી તેની અંદરથી કેળવી કારે - કે ભાઈ - આય તો મુસલમાન ભી થઈ જવસ તો ભી મને તો સારી રીતે ચાલવાનું, હિન્દુ ભી થૈ જવસ તો મને સારી રીતે ચાલવાનું - કોઈ ધર્મ એવું નથી કે ચોક્કસ આપશે કે આઈ ધરમ મા આટલું એક વધારે પડતું છે -
12:02
બધા ધર્મ બરોબર સરખા છે-- તે તે ટાઈમે તે તે મુસાફર તે તે માનસો થઈ ગયા, અને તે તે તોલા નજીકમાં આવી ગયા, તે લોકોને તે લોકો સમજાવી ગયા-- તારી જરથસ્તી ધર્મ થયો, પેલો કેહસે રામાનુજાચાર્ય નો આય થયો, કોઇ કેસે શંકરાચાર્ય નો આય થયો- કોઈ કહેશે મોહમ્મદ પેગંબર, મોહમ્મદન ધરમ મોહમ્મદ ન થઈ ગયો, ક્રિસચન ના ધર્મ તો ક્રાઈસ્ટ નો થઈ ગયો-- એમ બધા નામો છે મોટા મોટા પડે -- એની અંદર પેલો ક્રીશ્યને ક્રાઈસ્ટ એ, કે રામાનુંજાચાર્ય઼ એ, કે શંકરાચાર્ય એ, કે જરથોસ્ત સાહેબે, અથવા મોહમ્મદ પગમ્બર એ ધર્મમાં એવું સમજાયું નથી કે આય ધર્મમા કૈ ભી ખોટું છે. એ તો પુકારી પુકારી ને કહે છે કે તમે બધા જના હાય મારું કેવું ? સતવવુ ? કરી લો.
એટલે તે ટાઈમે જે કહુ છે તેને સમજીને અમલમાં મૂકો.
તમારું ભલું થાય - પણ આપણે તેમ કરતા -- નથી કરતા એટલે ધર્મના વાદા પડ્યા - કરવું શું ? તે માણસ જેને ધર્મ ખરેખર જાણવું હોય તે તો બીજા ધર્મનો આસ્તે આસ્તે અભ્યાસ કરે છે, થોરુ થોરુ વાંચન વાંચે છે, કંઈ મનુષ્ય અને મહાપુરુષ આગળ જાય છે, ભલે હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિસચન હોય, કોઈ બી હોય - તેની વાતો સમજે તેની વાતો ઘરે ઉતારે અને તેને જો ?.... એ ભી સિખ્સે ...? તો તે બીજો અભ્યાસ કરે, ત્રીજો અભ્યાસ કરે, અને બધાના અભ્યાસ કરીને, જો તને લાગી ગયું એક વખત કે ધર્મ કઈ નવીનતા નથી, ધર્મ તો પુરાનો છે તે છે - પણ આપણે માનવ...? બેસારેલો ધર્મ છે વાદાઓ નાખેલ છે - ભાગો પારી લીધેલા છે.- તો તે માણસ કેય કે હુ ભાગોની અંદર હરમાર કાય થાઉ. મને તો પેલો કેસે તું ક્રિસ્ચન થાય તો મજાનું, તું મોહમ્મદન થશે તો મજેનુ, પેલો કેસે તું આર્ય સમાજી થાય તો મજેનુ પેલો કેસે કઈ પેલો કેસે કઈ - પણ વાદાઓની અંદર ફેરવવા કરતા, ભગત માણસ હોય, તે બાજુ હટી જાય.
કારણ કે એને જોઈ લીધું છે કે સર્વ ધર્મ એક છે ત્યારે તેમ માણસના મનમાં શું આવે કે સર્વ ધર્મ એક છે સર્વ જાતિ એક છે - અને પરમાત્માએ કોઈ ધર્મ ને નામ નથી આપ્યું- - તો મારા બધા ભાઈ બેન . કરે તે ના હિન્દુને જોઈને, ના મુસલમાનને જોઈને, ના ક્રિસચગને જોઈને, ના પારસી ને જોઈને, કોઈને જોઈને ઘ્રિના કરતો નથી. એ મારો ભાઈ છે બસ પતી જાય.
જોકે આઈ છે ધર્મોની અંદર ભી કેટલાક કેટલા બાધો છે એ સારા છે - ક્યા સુધી તે સારા છે ? જ્યાં સુધી ધર્મગુરુ વર્ગ છે - ધર્મગુરુ વર્ગને માટે ફાંદાઓ સારા છે - પણ આપણે માટે નહીં - જે સન્ત થાય છે, એ તો બહાર નીકળ્યો જાય છે, તે બહાર નીકળીને શું કરે છે ? કે એકલો ઉભો રહીને શોધે છે હવે મારે શું કરવું ? તારે તે કોઈ સંતના કાબામાં જાય છે, ભલે તે કોઈ બી કોમ ન હોય, ત્યાં જઈને હાથ જોડીને બેસે છે.
કે અમોને સમજ પારો કે હમે આય દુનિયાની અંદર કેવી રીતે પાર થઈ શકે - અમારું ? ... નિધામ ? કેમ થાય, અમારામાં જે બંધન છે, હમારા મા જે માયા ભરાયેલી છે, એને કાઢવાનો કોઈ રસ્તો બતાવો -
ત્યારે તે કેસે,- બાપા બધાથી બાજુ હતિ જા - આ બાજુ આવીને બેસ. - ત્યારે તેનું જ્ઞાન જુદુ આપે
14:59
તે સંતોનો જ્ઞાન ઘણા પુસ્તકો મેં ?.. પર્યા ..? છે - સંતોને આપણે જોવા માટે પણ ઘણા ?.. પડ્યા.. ? છે - અને સારા માણસો આગળ જઈને એનું જ્ઞાન લેતા થઈએ તો આપોને વિચાર થાય નહીં કે આઈ શું .... - જો સંતો આગળ ગયા અને એ જાને કે આયે ધાર્મિક છે ..આઈ જરખોસ્તી ને માનવા વાળો છે, - આ હિન્દુ ને માનવા વાળો છે - તો તેને તે જ ગાઈડ કરશે- ફલાનો ભન - તારુંજ ભનયા કર - ઘનુજ સરસ - એને ભણી ભનીને પોતાના પ્રભાવથી તેને આસ્તે આસ્તે તે બાજુ લઈ આવીને તેને છોરી લે - તે ઉત્તમ કોટી નો સંત તે કહેવાય જે બધા ધર્મોને સરખો સમજે - પણ જે ધર્મોની અંદર ભાગો પરાવે એ સંત નથી -
મહાત્માઓના પુસ્તક વાંચો - કોઈએ કહ્યું નથી કે અમારો ધરમ સોજ્જો છે - ના મોહમ્મદને કહેયુ છે, ના ક્રાઈસ્તએ કહેયુ છે, ન બાઇબલ માં લખ્યું છે, ના ગીતામાં લખ્યું છે - બધા જ સરખા છે - મનુષ્ય મારા છે અને હું મનુષ્યનો છે - મને બીજી વાત જોઈએ ને-
તેથી હંમેશા વિચાર કરો કે ધર્મ દરેકને માટે સરખા છે - અને પારકાનું ભલું કરવું એ આપણો ધર્મ છે - અને ધર્મના વાદા ની અંદર બેસવા કરતાં એનાથી જરા અલગ થઈને રહેવું -
બધા ધાર્મિકો છે - કોઈ કહેશે ભૈ આય મંત્રથી ભગવાન મળે છે - કોઈ કેસે કે ભૈ આય મંત્રથી મળે છે - કોઈ કેસે આઈ ભનવાથી મલે છે - પેલો કેસે પેલું ભનવાથી મલે છે- પેલો કેસે રોજ ચર્ચમાં જવાથી તમને ખુદા મલે છે - પેલો કેસે એમ મલે છે - તેમ મલે છે - જાનજો કે આય વાદા છે
16:21
એની અંદર ફરક પડી ગયો તમ1રો, તો તમારી અંદર ફરક પડી જશે-
તારે બુદ્ધિ સ્થિર રાખીને બધા આપણા માન્યતા છે, અને માન્ય છે, અને બધાને આપણે પ્રેમથી ?.. આવનાર..? આપીએ છે - એવી હાલત ?...વસાવીને...? પછી આગળ વધવું જોઈએ. - જેથી કરીને હંમેશા એ યાદ રાખવાનો છે કે કોઈ બી ચીજ લેવા પહેલા તે ચીજના ધની પાસે તા જઈને તેની માગણી કરવઈ.
ખરું સુન્નું લેવું હોય, ખરા હીરા તપાસવા હોય, તો સારી દુકાનમાં જશે અને તે હીરા તપાસશે - કે ભાઈ મને આટલી કિંમતમાં હીરો જુએ છે - ને તમોને જાન સે કે આઈ બાહદુર છે, હોશિયાર છે, બાહર એની ભાવ કરાવશે તો એ તમુને ખરો હીરો આપશે. નહીતો મારા જેવો હોય તો તેને ખોટો હીરો પહેરાવશે , ઘણો સોજજો છે - ઊમડા છે - એની કિંમત આપી લેશે. ત્યારે જે પોતાનો હીરો બતાવે છે એ ઝવેરી ને બતાવે છે - હીરો કોઈ રસ્તામાં ચાલતા (ડેશ ડેશ ડેશ) - રસ્તામાં મળી ગઈ એક વિતી- એને ચલક ચમક લાગી ગયી - પાંચ રૂપિયામાં આપી લેય કે 500 રૂપિયામાં વીતી. એ પાંચ રૂપિયા ની વીંટી ને એને 500 રૂપિયા કાય઼ આપ્યા તો ઝવેરી અને બનાવી જાય - કારણ કે એ જાને છે કે ખોત છે, એને સમજ નથી = પણ એ જો બરોબર પકકો હોય કે ઓ ભાઈ, આય વીંટી ની કિંમત તો પહેલે કરાવીએ - કોઈ સારા માણસ પાસે - તારે ?... હોય... ? એ બે ચાર થીકાને જાય, તેની જે કિંમત હોય .....? ....?
તેથી કરીને રસ્તા પર મળેલો માલ એને ?... ...? કહેવાય અને જો ? .......? એ ખરેખર સાધુ કહેવાય. તે સાધુ પુરુષોએ પોતે આય કરે છે, પોતાના નિર્વાન માટે કોશિશ કરે છે, પોતે તપસ્યા એવું તેવું કરી અને પોતે તેની અંદર ગુસે છે -
17:58
મોટી કારવા માટે ઘણા ઉંડા પાણીમાં જવું પડે; અને તેના માટે ઘણો વખત સુધી લેસન કરવું પડે. તારે તે મોતિયો ઉપાડી લાવે. તારે મોતી કાર્વા માતે, ધર્મ ને પ્રદર્શિત કર્વા , ધર્મ ને ખરો સિદ્ધ કરવાને માટે તમારે સિદ્ધ થવું જોઈએ - કે આય શું છે - ખરું છે કે નહિ - આપણે કોઈનું અપમાન કરતા નથી - આપણે કોઈને ગાર ગલોચ કરતા નથી - આપણે તો માન છીએ- દરેક ધર્મ સરખા છે, દરેક સુંદર છે.
કોઇબી એવો ધર્મ નથી- જેનું નામ ધર્મ પરર્યું એ તો ઊમડા મ ઊમડા - પણ તેની અંદર ના કાયદા કાનુનો બધા મિશ્રિત માણસઓએ કરી નાખ્યા છે - અને માણસોએ મિશ્રિત કરેલો છે એને આસ્તે આસ્તે આસ્તે આસ્તે આપણે એક એક એક છુટ્ટા કરી, પછી જે આપણને સેલ્લો માર્ગ હોય તે લઈને આગળ વધવુ જોઈએ.
18:44
ધર્મની વ્યાખ્યા તો ઘણી મોટી છે.. તે આપોને સમજ નહિ પડે
Comments
Post a Comment